PM મોદી આજે 51,000થી વધુ યુવાનોને આપશે નિમણૂક પત્રો, દેશભરના 47 શહેરોમાં ભવ્ય આયોજન
દેશના યુવાનોને રોજગારી અને સરકારી નોકરીઓમાં તક આપવાના અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા રાષ્ટ્રીય રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન વીડિયો કોન્ફરન્સિંગ ?...
સિવિલ સેવા પરીક્ષામાં મોટું અપડેટ, કાર્યરત IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે
સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા (CSE) માટેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે સેવા ફાળવણી, ઉમેદવારોની લાયકાત અને પરીક્ષા સુરક્ષાન?...