લખનઉ અગ્નિકાંડ : અલીગંજની ઈમારતમાં ભીષણ આગ, 15 લોકોના મોત; PM મોદી અને CM યોગી એક્શનમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુરનિયા ચોરાહા નજીક આવેલી એક બહુ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમ...
AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
ઉત્તર પ્રદેશ સરકાર વિશ્વના સૌથી જૂના શહેરોમાંના એક પ્રયાગરાજમાં આવતા વર્ષના મહા કુંભ મેળાની જોરશોરથી તૈયારી કરી રહી છે. આ વખતે દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાપૂર્?...