ગઢડા તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર સંપન્ન
ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. ગઢડાની પરંપરાગત 33 ?...
શામળાજી મંદિર માં ભવ્ય રથયાત્રા યોજાઈ
સમગ્ર ભારત ભર માં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ, બેન શુભદ્રા ની રથયાત્રા ઓ યોજાઈ રહી છે ત્યારે ભિલોડા તાલુકા ના શામળાજી ખાતે રથયાત્રા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ...