GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું – તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક...