ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
શાળાઓમાંથી દર વર્ષે બાળકોને પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે. ઘણી વખત પ્રવાસ દરમિયાન મોટી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. વડોદરા, સાપુતાર અને જૂનાગઢમાં અનેક વખત આવી દુર્ઘટના ઘટેલી છે. જેના કારણે હવે સરક?...
PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ ત્રિવેદીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે. તેમણ...
ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા
ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક GDP ના છેલ્લા અંદાજમા?...
લોકમાતા અહલ્યા દેવી ત્રીજન્મશતાબ્દી ઉત્સવ સમિતિ સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ અને મહિલા સમન્વય, ગુજરાત પ્રાંત આયોજિત
આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ (અધ્યક્ષ, લોકમાતા અહલ્યા દેવી ત્રીજન્મશતાબ્દી ઉત્સવ સમિતિ ગુજરાત પ્રાંત અને ચાન્સેલર, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા) અને અતિથિ વિશ...
ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે ભીખ માંગવા લાગ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં છે. શુક્રવારે તેમણે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ?...
Bullet Trainનો કેટલા કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર છે? રેલમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારના રોજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે એક નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે (MAHSR) પ્રોજેક્ટમાં એક મોટું કામ પૂર્ણ કર્...
ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર
યાત્રા સરદાર ભાગોળથી શરૂ થઈને સોના ટેકરી, બજાર વિસ્તાર, રામજી મંદિર થઈને પૂર્ણિમા ચોક સુધી ગર્જનાપૂર્વક પસાર થઈ. યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ઉન્નતી નારા સાથે સમગ્ર શ?...
અંકિતા હત્યાકાંડમાં મોટો ચુકાદો, રિસોર્ટ માલિક સહિત 3 દોષી જાહેર, ‘એક્સ્ટ્રા સર્વિસ’ ન આપતાં કેનાલમાં ધકેલી
ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 3 આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે હવે આગામી સમયમાં 3...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી...
PM મોદીએ બિહારના ભાજપ નેતાઓને ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો, આ 10 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બિહારના પ્રવાસે છે. ગુરુવારે સાંજે, તેમણે પટના સ્થિત બિહાર ભાજપ કાર્યાલયમાં ભાજપના ન?...