નેપાળમાં હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ જાહેર, સેનાએ હાથમાં લીધું કાઠમંડુનું નિયંત્રણ
નેપાળમાં ભ્રષ્ટાચાર, નોકરીની અછત અને વધતી નાણાકીય અસમાનતાને લઈને લાંબા સમયથી ઉકળતા જન આક્રોશે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સરકાર દ્વારા 26 લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયા બા?...
પીએમ મોદીએ પૂરગ્રસ્ત પંજાબ માટે જાહેર કર્યું ₹1600 કરોડનું આર્થિક સહાય પેકેજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બરના રોજ પંજાબની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની જાતે સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સૌથી પહેલા હવાઈ સર્વે કરીને રાજ્યના અનેક જ?...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : PM મોદીએ કર્યું મતદાન, રાધાકૃષ્ણને મંદિરમાં કરી પૂજા-અર્ચના
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીને લઈ...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડને હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને સ્પષ્ટ આદે?...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...
ઇઝરાયેલમાં ગોળીબારની ઘટનામાં 4ના મોત, 15 ઘાયલ: પોલીસે કહ્યું – આતંકવાદીઓ ઠાર મરાયા
ઇઝરાયેલના જેરૂસલેમ શહેરના ભારી વિસ્તારમાં ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના યિગાલ યાદિન સ્ટ્રીટ પર રામોટ જંકશન નજીક બની હતી. ઇ...
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત
નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર...
NIA દ્વારા પાંચ રાજ્યોના 22 સ્થળો પર દરોડા, આતંકી ષડયંત્ર મામલે કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંત?...
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ઉત્સવ વચ્ચે એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે લગભગ 4:30 વા?...