આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા
આ કાર્યક્રમોનું આયોજન ભારત સરકારના નમામિ ગંગે અભિયાન તથા “યોગા ફોર વન અર્થે, વન હેલ્થ"ના અભિગમને આધારે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યઓ, હેરિટેજ સ્થળોના પ્રતિનિધિઓ, ગુજરાત યોગ બોર્ડના પ?...
નવસારીના કબીલપોરમાં રહેતા હળપતિ પરિવારના બ્રેઈનડેડ 46 વર્ષીય કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન
પિતાજીની છેલ્લી ઇચ્છા વિમાન બેસવાની હતી, આજે એમના અંગો વિમાન મારફતે પ્રત્યારોપણ માટે ગયા અને ત્રણ લોકોને નવુંજીવન મળ્યુઃ સ્વ. કિશોરભાઈના પુત્ર મયુરભાઇ હળપતિ સુરતની નવી સિવિલ હોસ્પિટ?...
હવે પાન કાર્ડ બનાવવા આધારકાર્ડ ફરજિયાત, વર્તમાન પાનકાર્ડધારકો માટે આ નવો નિયમ લાગુ
1 જુલાઈથી પાન કાર્ડ માટે આધાર ફરજિયાત, PAN-આધાર લિંકિંગ પણ અનિવાર્ય CBDTનો નવો નિયમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ 1 જુલાઈ 2025થી પાન કાર્ડ બનાવા માટે આધાર કા...
સ્વિસ બેંકોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ભારતીયોના રૂપિયા, ફરી બન્યો એક નવો રેકોર્ડ
સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાં દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજેતરના આંકડા અનુસાર સ્વિસ બેંકોમાં જમા ભારતીયોની સંપત્તિ 2024 માં ત્રણ ગણાથી વધુ વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેંક (લગભગ રૂ. 37,600 કરોડ) થઈ જશે. ?...
‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્ય?...
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ
એર ઇન્ડિયાના તાજેતરના વિમાન રદગતિ મુદ્દે અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ છે. નીચે હું એનો એક સંક્ષિપ્ત, વ્યવસ્થિત અને સમાચારશૈલીમાં સંકલિત આધાર આપી રહ્યો છું, જે પત્રકારિતાના ઉપયોગ માટે તદ્દ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
સારવાર હેઠળ રહેલી બે (૦૨) વ્યક્તિનું નિધન થતાં કુલ ૨૦૪ પાર્થિવ દેહ સોંપાયા સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી DNA મેચ થયા તેમાં ૧૬૮ ભારતીય પ્રવા?...
Axiom-4 મિશનની લોન્ચિંગ NASAએ ફરી સ્થગિત કરી, નવી તારીખ જલદી જાહેર કરશે
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની અવકાશ મથકની સફર ફરી એકવાર મુલતવી રાખી છે. નાસાએ એક્સિઓમ-4 (Axiom-4) મિશનના લોન્ચને મુલતવી રાખ્યું છે, જે 22મી જૂન 2025ના રોજ થવાનું હતું. આ મિશન ભારત, પોલેન્ડ અને હંગ...
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા તરફથી ભાટકુવા પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ઇનામ વિતરણ તથા સ્કૂલ બેગ વિતરણનો સમગ્ર કાર્યક્રમ શાખા ઉપ પ્રમુખ કિરીટભાઈ શાહ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો . આ કાર્યક્રમમાં શાખા વાલી કુમુદભાઈ ગોર, પ્રમુખ ભાવેશભાઈ રાઠોડ, આઈપીપી તેજલભાઈ પંડ...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...