જન્મદિવસે આધ્યાત્મિક રંગમાં CM ભૂપેન્દ્ર પટેલ, અડાલજ ત્રિમંદિરમાં ગુજરાતની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના 64મા જન્મદિવસની શરૂઆત આધ્યાત્મિકતા અને ભક્તિ સાથે કરી હતી. બુધવાર, 15 જુલાઈ 2026ના રોજ તેઓ ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા દાદા ભગવાન ત્રિમંદિર પહોંચ...
બેટ દ્વારકાના દરિયામાં મોટી શોધ : સમુદ્રના પેટાળમાંથી મળ્યા પ્રાચીન બંદરના અવશેષો, મરીન આર્કિયોલોજીને મળ્યા પુરાવા
બેટ દ્વારકા નજીક સમુદ્રના તળિયે થયેલી મહત્વપૂર્ણ શોધે ભારતના પ્રાચીન ઈતિહાસને નવી દિશા આપી છે. ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન આર્કિયોલોજી ટીમ દ્વારા હાથ ધરાયેલા અંડરવોટર સર્ચ ઓપર?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ?...
ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યા...
પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...
ગુજરાત વિધાનસભામાં ‘ભણતર’ મુદ્દે ઘમાસાણ : ગોપાલ ઇટાલિયા, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી વચ્ચે તીખી બોલાચાલી
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન આજે ગૃહમાં અચાનક ગરમાવો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જનતા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે, પરંતુ આજે ચર્ચાનો કેન્દ્ર નેતાઓની શૈક્ષણિક લાયકાત એ...
ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પે?...
વચન નિભાવતા CM બનાસકાંઠા પહોંચ્યા, દીકરીને આશીર્વાદ આપી કહ્યું – ભણીને કલેક્ટર બનજે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલું વચન નિભાવતા બનાસકાંઠા જિલ્લાના પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને માનવીય સંવેદનાનું અનોખું ઉદાહરણ રજૂ કર્ય...