ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
સરહદી સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નવી બનાસકાંઠા રેન્જની રચના; બોર્ડર રેન્જનું થયું વિભાજન
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પોલીસ વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની અત્યાર સુધીની વિશાળ બોર્ડર રેન?...
ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લે?...