ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલ મળ્યાનો દાવો
ભાવનગરમાં સામે આવેલા કથિત નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવા?...
ભાવનગર ઝેરી દારૂ કાંડ : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર એસ.પી. કચેરી ?...
ભાવનગર લઠ્ઠાકાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો: નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નિષ્પક્ષ તપાસની માંગ
ભાવનગર જિલ્લામાં બનેલા ચર્ચાસ્પદ અને કરુણ લઠ્ઠાકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઝેરી કેમિકલયુક્ત દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાની નિષ્પક્ષ, તટસ્થ અને પારદર્શક તપા?...