સુરત નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડ: વધુ 3 ગ્રાહકોના રૂ. 78 લાખના દાગીના ગાયબ, સટ્ટાખોરી માટે લોકર તોડાવ્યાનો ખુલાસો
સુરતના બહુચર્ચિત નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં તપાસ આગળ વધતા રોજ નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હવે વધુ ત્રણ ગ્રાહકોએ તેમના કિંમતી સોના-ચાંદીના દાગીના સેફ વોલ્ટમાંથી ગાયબ થઈ ગયાન?...
ભાવનગરના રૂપાવટી ગામમાં હિંદુ સ્મશાન પાસે મૃતદેહ દફનાવતાં વિવાદ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્રએ ખસેડ્યો
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખ?...
અમદાવાદમાં અમિત શાહે કર્યો સામૂહિક યોગાભ્યાસ, કહ્યું- યોગથી જ વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી Amit Shah મુખ્ય અત?...
ગાંધીનગરમાં આજે મહત્વની કેબિનેટ બેઠક : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સુશાસન, ચોમાસાની તૈયારી અને જન ફરિયાદ મુદ્દે ચર્ચા
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યના વહીવટી, આર્થિક અને વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચ...