‘ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક’ પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક
ગુજરાત સરકારના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ 'ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક' પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક છે. ભાવનગર જિલ્લા દૂધ સંઘ અધ્યક્ષ મહેન્દ્ર...