નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...
ગુજરાત પ્રદેશ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે રાજનભાઈ ત્રિપાઠીની નિમણૂક
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ખેડા જિલ્લાના હિન્દુ ધર્મ સેનાના પ્રમુખમાંથી ગુજરાત પ્રદેશ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવતાં હિન્દુ ધર્મ સેના સનાતની હિન્દુઓમાં ખુશીનો મ?...