ત્રણ જિલ્લાના ત્રિભેટે વાત્રક નદીના કિનારે બિરાજમાન ઐતિહાસિક અને પૌરાણિક કપડવંજનું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર
કપડવંજથી આશરે 17 કિલોમીટર દૂર, ત્રણ જિલ્લાઓના ત્રિભેટે અને વાત્રક નદીના રમણીય કિનારે આવેલું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રાચીન તીર્થસ્થાન છ?...