સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો : નર્મદા જિલ્લા ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંબોધન કરતા હોય છે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ પણ ચર્ચા કરવા?...
PM मोदी ने अंबाजी मंदिर में पूजा की : मेहसाणा में 5941 करोड़ रुपए की विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे
पीएम के आगमन के लिए अंबाजी के पास चिखला गांव में चार हेलीपैड बनाए गए थे। यहां से उनका काफिला मंदिर के लिए रवाना हुआ। इस दौरान उनके स्वागत के लिए सड़कों पर भारी संख्या में लोग मौजूद थे, जिन्होंन?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં પહોંચીને મા ?...
ભારત માતાની પડઘમ વાગે
Sri.Saraswati Shishu Mandir Reel તારીખ 27 /10 /2023ના રોજ અમદાવાદના ક્રિષ્ના ફાર્મ ખાતે પૂર્વ છાત્ર પરિષદ શિશુ મંદિર હારીજ દ્વારા “ભારતની પડઘમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તર?...
सूरत के एक ही घर में 7 लाशें मिलने से मचा हड़कंप, ‘सुसाइड नोट’ में लिखी हुई थी ये बात
गुजरात के सूरत शहर में एक ही घर में 7 लाशें मिलने से हड़कंप मच गया। रिपोर्ट्स के मुताबिक, शहर में शनिवार को 3 बच्चों सहित एक ही परिवार के 7 सदस्य अपने आवास में मृत पाए गए। पुलिस को शक है कि यह सामूह?...
ડુંગળીના સરેરાશ ભાવમાં 57 ટકાનો વધારો, લોકોએ ખરીદી પર મુક્યો કાપ
દેશભરમાં અને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ટામેટા બાદ હવે ડુંગળી રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં સતત વધારાને કારણે લોકોની મુશ્કેલી વધી છે. ડુંગળીના સરેરાશ ભાવમાં 57 ટકાનો વધારો થયો છે. છેલ્લા 20 દિવ?...
આણંદમાં હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કરતી ભાલેજ પોલીસ
આણંદમાં ગત તા.૨૬/૧૦/૨૦૨૩ના રોજ એક મહીલા નીતાબેન (નામ બદલાવેલ) તેઓના મળતિયા મિત્રો એક પોલીસ કર્મચારી વિષ્ણુભાઈ હીંમતભાઈ ચૌહાણ રહે-ડભાસી, તથા બીજો એક સજ્જાદઅલી સબ્બિરઅલી સૈયદ રહે-હાડગુડ તથા એક...
ઓડ નગરની સીમમાંથી રસલ્સ વાઇપરનુ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરાયું
ઓડની શિયાતી સીમમા તા-૨૭ રોજ પ્રકાશભાઈ પટેલના ખેતર ના કૂવામાં રસલ્સ વાઇપર જાતિના ઝેરી સર્પ કૂવામા ફસાયો હોય તેવી જાણ થતા નેચર હેલ્પ ફાઉન્ડેશન વિદ્યાનગરમા ફોન કરી થોડા સમયમાં રેસ્ક્યુ કરવા આ...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ભારતના વિઝન અંતર્ગત ગુજરાત અને દેશભરમાં વિકાસના કાર્ય થઈ રહ્યા છે. જેમાં બુલેટ ટ્રેન સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જે બુલેટ ટ્રેન શરૂ થતા લોકોને ટ્રાન્સપોર્?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે આવશે ગુજરાત, જાણો શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. તેમના કાર્યક્રમ મહેસાણા અને કેવડિયા એમ બે જગ્યાએ નિશ્ચિ...