BAT-BMS એપ પર સરકારની કાર્યવાહી, ઈ-રિક્ષા રિમોટથી બંધ થવાના દાવા બાદ એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ
ચીન સાથે જોડાયેલી BAT-BMS એપને લઈને ઉઠેલા સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલો મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે BAT-BMS સહિ?...
વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SciRank Global દ્વારા વર્ષ 2025 મ...
ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા
ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધા?...
અમદાવાદ માટે ₹12,315 કરોડનો લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન, શહેર બહાર ટ્રાન્સપોર્ટ નગર અને લોજિસ્ટિક પાર્ક બનશે
અમદાવાદ શહેરમાં વધી રહેલા માલસામાન પરિવહન, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં રાખીને ‘અમદાવાદ સિટી લોજિસ્ટિક્સ પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ લોજિસ્ટિક્સ પો?...
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’: 45 લાખ લોકોને સાઇબર સુરક્ષાની ટ્રેનિંગ, મહિલાઓ-બાળકો પર ખાસ ફોકસ
ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઇન ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાઇબર સ્પેસ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સાઇબર ફ્રોડ, સાઇબર સ્ટોકિં...
અમદાવાદ રેલવેનું હાઇટેક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર, AI કેમેરાથી સુરક્ષા વધુ મજબૂત બનશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઆરએમ ઓફિસ ખાતે અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 24,500 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું આ હાઇટેક કેન્દ્ર ટૂંક સમયમાં કાર્ય?...
ગુજરાતમાં મેઘતાંડવ : 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ વરસાદ
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ આશરે 13 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર ...
અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ : નુનવાન-પહલગામ અને બાલટાલથી પ્રથમ જથ્થો રવાના, PM મોદીએ શ્રદ્ધાળુઓને આપ્યા 5 સંકલ્પ
‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ ર?...
ચૈતર વસાવા કેસમાં મહિલા ગુનેગારને હાઈકોર્ટમાંથી જામીન, 18 દિવસના બાળકને ધ્યાને રાખી સરકારનો વિરોધ નહીં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા વનકર્મી મારામારી અને ધાકધમકી કેસમાં સજા પામેલી એક મહિલા ગુનેગારને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. શકુંતલા વસાવા નામની મહિલા આરોપીને હ...
ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: PM મોદીએ જાપાની PM તકાઈચીને ‘નાની બહેન’ કહી, AIથી ડિફેન્સ સુધી અનેક કરાર
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જાપાનના વડાપ્રધાન સન...