પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કલેકટરે પરંપરાગત રીતે માતાજીનો રથ ખેંચીને કરી શરૂઆત
ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં જેનું સ્થાન અગત્યનું છે તે અંબાજી શક્તિપીઠ ખાતે શનિવાર (23, સપ્ટેમ્બર)ના રોજ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. લાખો માઈભક્...
गुजरात के वलसाड में हमसफ़र एक्सप्रेस ट्रेन में लगी आग, मौके पर मच गई अफरातफरी
गुजरात के वलसाड में एक एक्सप्रेस ट्रेन में आग लग गई। तिरुचिरापल्ली और श्री गंगानगर के बीच चलने वाली हमसफ़र एक्सप्रेस छिपवाड के नजदीक पहुंची थी। इसी दौरान ट्रेन के जनरेटर वाले डिब्बे में आग लग...
સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન: 22 હજાર કરોડનો પ્રોજેક્ટ, હજારો લોકોને મળશે રોજગાર
સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભૂમ?...
અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવ...
PM મોદીના કાર્યક્રમમાં થયો ફેરફાર, વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરના બદલે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. મહિલા અનામત બિલ પસાર થયા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, અમદાવાદ તથા છોટા ઉદેપુર ની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે. અમદાવાદ સાબરમતી આશ્રમ તેમજ છોટા ઉદેપુરના બોડેલ...
ગુજરાત સરકાર દ્વારા પારિત થયેલ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ નું રાષ્ટ્રીય શિક્ષા નીતિ ના ક્રિયાન્વયન ની ગતિ મા વધારો થાય
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર શિક્ષણ જગત મા અગ્રેસર રહી વિદ્યાર્થી હિત માટે કાર્યરત રહેતું, અવિરત પણે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે. આજે ગુજરાત સરકાર દ્વારા ?...
गोधरा की तरफ जा रही थी ट्रेन, AC कोच में अचानक लग गई आग; यात्रियों में मची भगदड़
गुजरात के दाहोद से बड़ी खबर सामने आ रही है। यहां जेकोट रेलवे स्टेशन पर दाहोद आणंद 9350 मेमू ट्रेन के इंजन में भीषण आग लगने की घटना हुई है। ट्रेन के इंजन में लगी आग की लपटें दो बोगियों तक फैल गई। इस ?...
સ્પેનથી આવી રહ્યું છે ‘C-295’, આવા 40 વિમાનોનું ઉત્પાદન વડોદરામાં થશે, IAFની વધશે તાકાત
ભારતીય વાયુસેનાની તાકાતમાં મજબૂત વધારો થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં C-295 સૈન્ય વિમાન ભારતમાં લેન્ડ થશે. આ વિમાન સ્પેનથી મળશે. અહેવાલો અનુસાર ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે...
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ દ્વારા પુનિત સાગર અભિયાન ની ઉજવણી કરાઇ.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ,ખેતીવાડી રોડ, આણંદ અને ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ ની અન્ય સંસ્થા નાં સંયુક્ત ઉપક્રમે કમાંડિંગ અધિકારી નાં નેતૃત્વ અને સંસ્થા ના આચાર્ય નાં માર્?...