અફઘાનિસ્તાને ભારતમાં કાયમ માટે પોતાનું દૂતાવાસ બંધ કર્યું, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
અફઘાનિસ્તાનના દૂતાવાસે નવી દિલ્હીમાં તેની સેવાઓ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડ?...
ચીન સહિતના દેશોને છક્કા છોડાવી દેશે ભારતના આ 3 મેગા ડિફેન્સ પ્રોજેક્ટ
ભારત ટૂંક સમયમાં પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ત્રણ મોટા સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, એરક્રાફ્ટ કેરિયર, 97 તેજસ ફાઈટર એરક્રાફ્ટ અને 156 પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકો...
મૃત્યુદંડની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ નૌસૈનિકો માટે રાહતના સમાચાર, કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી
ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે ભારત દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. કતાર કોર્ટે ગઈકાલ ગુરુવારે એટલે કે 23 નવેમ્બરે અપીલ સ્વીકારી લી?...
મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચા...
निशाने पर था गुजरात, मुुंबई और पुणे… ISIS के गिरफ्तार आतंकी ने किया बड़ा खुलासा
खतरनाक आतंकी संगठन आईएसआईएस के गिरफ्तार आतंकी से पूछताछ में बड़ी साजिश का पर्दाफाश हुआ है. आईएसआईएस के आतंकी गुजरात और देश के दूसरे राज्यों के बड़े शहरों में बड़ी आतंकी वारदातों को अंजाम देन...
શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ, શું ઓછું પાણી પીવાથી બીમારી થઈ શકે છે?
શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. જો આ ઋતુમાં કોઈ વસ્તુ પર સૌથી વધારે અસર થાય છે તો તે છે પાણીપીવાની આપણી રીત. હંમેશા લોકો વિચારે છે કે, આપણા શરીરને શિયાળામાં પાણીની જરુર ઓછી હોય છે પરંતુ આવું નથી. ઠંડ?...
કાશ્મીરમાં તોયબાના બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર, જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ સામે જે ઓપરેશન હાથ ધરાયું હતું એમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓ ઠાર થયા હતા. વધુ એક જવાન શહીદ થયા હતા. બે દિવસમાં કુલ પાંચ જવાનો આ ઓપરેશન શહીદ થયા હતા....
‘ભગવાન શ્રી રામની સોગંધ, જો કોઈએ હિંમત કરી તો…’, UP પોલીસની ખતરનાક તૈયારીઓની તસવીર
અયોધ્યામાં નિર્માણ પામેલું રામ મંદિરએ હિન્દૂઓની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે. અહીં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને રામ લલ્લા અહીં જ સદાય માટે બિરાજમાન થશે. ત્યારે આ મંદિરની સુરક્ષા માટે ?...
શિવસેના MLAને ગેરલાયક ઠેરવવાનો કેસ: સતત ત્રીજા દિવસે સુનાવણી, શિંદે જૂથના વકીલે પૂછ્યા અનેક સવાલ
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાની સુનાવણી ગુરુવારે સતત ત્રીજા દિવસે ચાલી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સવારે 11 વાગ્યે વિધાન ભવનમાં સુનાવણી શરૂ કરી હત?...
ન્યૂયોર્કના મેયર પર જાતીય સતામણીનો આરોપ, મહિલાએ 5 મિલિયન ડોલરનું માંગ્યું વળતર
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કની એક મહિલાનો આરોપ છે કે એરિક એડમ્સે 1993માં તેની સાથે યૌન શોષણ કર્યું હતું. હવે મહિલ...