નડિયાદ ખાતે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં “શ્રી હનુમાન જન્મોત્સવ”ની ભક્તિપૂર્ણ ઉજવણી
નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-?...
નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ
કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક ગંભીર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે, જે બાળકની સલામતી અને ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર?...
હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર, જાણો શું છે દરેક મુખનું મહત્વ
હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે. આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોય...
5 વર્ષના બાળકની કમાલ, 1 મિનિટ 35 સેકેન્ડમાં વાંચી હનુમાન ચાલીસા, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત
ક્યારેક આપણી સમક્ષ એવા પણ કિસ્સા આવતા હોય છે કે જેમાં આપણે જાણીને ચોકી જઈએ છીએ. હાલમાં પંજાબના ભટિંગામાં રહેતા 5 વર્ષના બાળકે રચેલા ઈતિહાસ બાબતે જાણવા મળ્યુ છે, જેમા આ 5 વર્ષના બાળકે એક મિનિટ અ?...