પાટણના પંચમુખી હનુમાન મંદિરે ગુરુ પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી, ગુરુ ગાદીએ દર્શનાર્થી શ્રદ્ધાળુઓએ મેળવ્યા આશીર્વાદ
ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાટણના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભક્તિનો પ્રવાહ ઉમટ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ આ તીર્થ પર આવી ગુરુ ગાદી ...
દેશમાં અહીં ઝાડ પર પોપટ સ્વરૂપમાં બેઠા છે હનુમાન, જાણો તેની પાછળનું સત્ય
ચિત્રકૂટ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તીર્થસ્થળ છે. પોપટ મુખી હનુમાન મંદિર તેની અનોખી વિશેષતા માટે જાણીતું છે. માન્યતા મુજબ, આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજીનો પવિત્ર દર?...