હરીશ રાણાએ AIIMSમાં 10 દિવસ બાદ લીધા અંતિમ શ્વાસ
ભારતના પ્રથમ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટે મંજૂરી મેળવનાર હરીશ રાણાનો મંગળવારે AIIMS પેલિએટિવ કેર યુનિટમાં અવસાન થયું. હરીશ 2013થી કોમામાં હતા અને છેલ્લાં 13 વર્ષથી લાઇફ સપોર્ટ પર જીવન જીવતા હતા. 11 મ?...
13 વર્ષ બાદ પીડાનો અંત : ‘સૌની માફી માંગતા જાઓ…’ હરીશ રાણાની અંતિમ વિદાય
13 વર્ષથી સ્થાયી વેજિટેટિવ સ્ટેટમાં જીવન વિતાવી રહેલા 32 વર્ષીય હરીશ રાણાને શનિવાર (14 માર્ચ 2026)ની સવારે ગાઝિયાબાદથી દિલ્હીની AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમને પેસિવ યુ?...
સુપ્રીમ કોર્ટે 32 વર્ષીય હરીશ રાણાને ઇચ્છામૃત્યુની મંજૂરી આપી, 13 વર્ષથી છે પથારીવશ
ભારતમાં ઇચ્છામૃત્યુ (Euthanasia) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે એ 32 વર્ષીય હરીશ રાણાની જીવન ટકાવી રાખતી સારવાર પાછી ખેંચવાની મંજૂરી આપી છે. બુધવાર, 11 માર્ચે બે સભ્યોની બેન્ચે હરીશ રા?...