દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!
જો તમારા હાડકાં નબળા હોય, કબજિયાતની સમસ્યા રહેતી હોય કે થોડીક મહેનત કરતાં જ શરીરમાં થાક લાગતો હોય, તો આ લેખ ખાસ તમારી માટે છે. અહીં અમે તમને દૂધમાં ભીંજવેલા અંજીર ખાવાના એવા આશ્ચર્યજનક ફાયદાઓ ...
સવારે ખાલી પેટ કેળા ખાનારા લોકો સાવધાન! ફાયદાને બદલે અનેક સ્વાસ્થ્ય નુકસાન
કુસ્તીબાજો હોય કે રમતવીરો, તમે ઘણીવાર ખેલાડીઓને કેળા ખાતા જોયા હશે. આ પાછળનું કારણ આ ફળ દ્વારા મળતી તાત્કાલિક ઉર્જા અને પોષણ છે. કેળા એક તરફ તાત્કાલિક ઉર્જાનો ખજાનો છે, તો બીજી તરફ તેને પોટેશિ...
દિવસમાં કેટલી વાર ધોવો જોઈએ ચહેરો, જાણો તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી
આપણે ચોક્કસપણે દરરોજ ફેસ વોશનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે શું કરે છે અથવા શા માટે ચહેરો ધોવો જરૂરી છે તે ફક્ત થોડા જ લોકો જાણે છે. આ ઉપરાંત ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓએ દિવસમાં કેટલી વાર ચહ?...
ફાંદમાં છુપાયેલું છે નસકોરા અને સાંધાના દુખાવાનું રહસ્ય, પેટની ચરબી ઘટાડવાનાં આ રહ્યાં 10 મંત્ર
આંતરડામાં જમા થયેલી ચરબીને કારણે પેટ ફુલાઈ જાય છે. જેને બેલી ફેટ પણ કહેવામાં આવે છે. જો એકવાર તે વધવા લાગે છે અને તેની કાળજી લેવામાં ન આવે તો તે માત્ર પેટની ચરબીમાં જ નહીં પરિણમતું નથી, પરંતુ તે...
વેગન મિલ્ક કે ગાયનું દૂધ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે કયું સારું?
આપણા સર્વાંગી વિકાસ માટે દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ કારણોસર તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. દૂધ કેલ્શિયમનો ભરપૂ?...
વિટામિન D ના ફાયદા: વિટામિન ડી મેળવવા સૂર્યપ્રકાશ લેવા માટે કયો સમય શ્રેષ્ઠ છે?
વિટામિન ડી અને સૂર્યપ્રકાશ આજકાલ મોટાભાગના લોકો વિટામિન ડી ની ઉણપથી પીડાય છે. શહેરી વિસ્તારોમાં રહેતા લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો આપણે વિટામિન ડીની ઉણપથી બ...
શિયાળાની સીઝનમાં શિંગોડા ખાવાના છે અઢળક ફાયદા
દેશમાં ઠંડી ધીમે-ધીમે દસ્તક આપવા લાગી છે. આ ઋતુમાં જાતભાતના ફળ અને શાકભાજીઓ મળે છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ હેલ્ધી ફળોમાં સામેલ છે શિંગોડા. વ્રત દરમિયાન લોકો આ ફળને ખૂબ ખાય છે. આ પ?...
શેકેલું લસણ ખાવાથી થાય છે આ મોટા ફાયદા, જાણીને રહી જશો દંગ
લસણને એક સુપરફૂડની શ્રેણીમાં ઘણવામાં આવે છે. લસણને શેકીને ખાવાથી કેન્સરના કોષોને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે. તેમજ સવારે ખાલી પેટે 2 લવિંગ સાથે શેકેલા લસણનું સેવન ફાયદાકારક છે. તમારે શરીર?...
ઓછુ પાણી પીવાથી શરીરમાં થાય છે આ સમસ્યાઓ, જાણો દરરોજ કેટલા ગ્લાસ પાણી પીવુ જોઈએ?
શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલુ ડાયેટ જરૂરી છે એટલુ જ જરૂરી પાણી પણ છે. પાણી શરીર માટે ખુબ જ જરૂરી છે. જો અમે દરરોજ જરૂરી માત્રામાં પાણી નથી પીતા તો તમે ભલે ગમે તેટલુ સખ્ત ડાયેટ ફોલો કરો પણ તમારૂ...
Thyroid હોય તો કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુ નહિ? જાણો
અચાનક ઝડપી ઘટવું અથવા વજનમાં વધારો થાઇરોઇડ નું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. આ એક સામાન્ય રોગ બની ગયો છે પરંતુ તેની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે. થાઇરોઇડ હોવાને કારણે માત્ર વજનની સમસ્યા જ ...