ગુજરાત માં આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટન શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સંપન્ન થયું
હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF)નું ઉદ્ઘાટનમાં શ્રી અમિતભાઈ શાહ કિન્દ્રીય ગૃહ મંત્રી, ભારત સરકાર)ના હસ્તેમા શ્રી સુરેશ ભણાજીજોશ?...
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (ISSP) આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (ISSP) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એ?...
સંભલ બાદ હવે પટણામાં 500 વર્ષ જૂનું શિવ મંદિર મળ્યું, લોકોએ કહ્યું – ખાસ ધાતુમાંથી બન્યું
રાણિક શોધથી જોડાયેલા ઘણા રસપ્રદ પાસા છે. બિહારની રાજધાની પટણામાં મળેલી આ ભવ્ય મંદિર અને તેલ માટેના પુરાવાઓ તેના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની નવીવાર શોધ છે. શ્રેષ્ઠ રીતે, આ મંદિર 15મી સદીનું ?...
પાકિસ્તાન પોલીસમાં પ્રથમ હિંદુ બન્યા અધિકારી! જાણો રાજેન્દ્ર મેઘવારની સ્ટોરી…
રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસ?...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...
CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે
મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ગુજરાત સરકારે 151 વ્યક્તિઓને નાગરિકતા (Citizenship) આપવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું. જે અનુસાર, પાડોશી દે?...
બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લા...
જ્ઞાનવાપી શિવાલયનાં ભોંયરામાં દેવી- દેવતાની પૂજા કરવા કોર્ટની મંજૂરી
દેવી-દેવતાની પૂજા માટે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વ્યવસ્થા ગોઠવશે. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી શિવાલયની બાજુમાં કાશી વિશ્વનાથ મંદિર છે અને ટ્રસ્ટ તેનું સંચાલન કરે છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે, ?...
હિન્દુમાંથી બન્યું મુસ્લિમ રાષ્ટ્ર બન્યું માલદીવ, સૌથી પહેલા ગુજરાતીઓએ વસાવ્યું હતું!
ચીનના ઈશારે તાજેતરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતું માલદીવ પોતાનો ઈતિહાસ અને તેના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ત્યારે ભારત આ નાના ટાપુ દેશને મદદ કરવા માટે પ્રથમ રહ્યું છે. ...
પાકિસ્તાનની ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાએ ભર્યું ઉમેદવારી પત્ર, જાણો કોણ છે તે મહિલા ?
16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અહેવાલો અનુસાર, પ્રથમ વખત, ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની એક હિન્દુ મહિલાએ પાકિસ્?...