શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે. ગોહિલવાડનાં જાણીતા શિવકુંજ આશ્રમ જાળિ...