CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ
બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ ...
ઉત્તરાયણ કરવા ગુજરાત આવશે ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ દિવસના કાર્યક્રમમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 14, 15 અને 16 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર અને તેમના ઘરે, માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અંદાજિત કાર...
મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’
કેન્દ્રની મોદી સરકારે પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કે?...
ગૃહ મંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું , સૈનિકોના બલિદાન અને સમર્પણને દેશ ક્યારેય નહીં ભૂલે
દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ તે શહીદોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે 1999 ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને શહીદી પ્રાપ્ત કરી હતી. દ?...
ગૃહમંત્રી અમિત શાહ નાર્કોટિક્સ હેલ્પ લાઈન કરશે લોન્ચ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુરુવાર, 18 જુલાઈએ નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી દેશની પ્રથમ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન ‘માન?...