IIT ગાંધીનગરના સંશોધનમાં મોટો ખુલાસો: બ્રહ્મપુત્રામાં ભૂસ્ખલનનો કાંપ 1000 KM સુધી પહોંચ્યો, ગોદાવરીમાં 900થી વધુ ડેમે બદલ્યો સેડિમેન્ટનો માર્ગ
ભારતની મોટી નદીઓમાં વહેતો કાંપ એટલે કે સેડિમેન્ટ માત્ર કાદવ નથી, પરંતુ નદીના સમગ્ર ભૂપ્રદેશને આકાર આપતું અત્યંત મહત્વપૂર્ણ કુદરતી તત્વ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IIT Gandhin...
સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા પર ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, PIL ફગાવી અરજદારને ₹2 લાખનો દંડ
સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અવશેષો હોવાના દાવા અને તે અંગે કથિત વૈજ્ઞાનિક સરવેના તારણો જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે...