ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (22 મે, 2026) રુસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન દેશની સરહદ સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને અત્યંત કડક વલણ રજૂ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભા?...
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર કડક કાર્યવાહી : ડિપોર્ટેશનની તૈયારી, ભ્રષ્ટાચાર સામે પણ એક્શન
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર વસવાટ અને ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એ જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને મતદાર યાદ...
બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’
ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્ત...
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10 લાખ સુધીની દંડની જોગવાઈઓ
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં મંગળવારે ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ રજૂ કરતા?...