ટ્રમ્પના 25% ટેરિફના એલાનથી ભારત-અમેરિકાનો વેપાર કેટલો બદલાશે, ઉદ્યોગો અને નિકાસ પર શું અસરો– સમજો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઑગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે. આ ટેરિફ લાદવાનું સ્પષ્ટ સંકેત છે કે ટ્રમ્પ ભાર?...
ટ્રમ્પની ટેરિફ ઘોષણા પર ભારતની પ્રતિક્રિયા: ‘દેશનાં હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે’
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 25% ટેરિફ અને 'દંડ' લાદવાની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં કહ્યું કે, સરકાર આ પગલાની અસરોનો અભ્ય?...
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ કિંમતે આતંક?...