ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાલ ક્રોએશિયાની મુલાકાતે છે, ત્યારે ભારત અને ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો થયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે અને સ્વાગત બદલ ક્રોએશિયા?...
ફરીથી વિશ્વભરમાં વાગ્યો ડંકો, જાણો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે કઇ-કઇ સિદ્ધિઓ હાંસલ કરી
આજે 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ દિવસે સર ચંદ્રશેખર વેંકટ રમણે 1928માં રમન અસરની શોધ કરી હતી. આ માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે રાષ્ટ્રી?...