શું છે આ! ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યું ખાસ એલાન, જાણીને થશે રાહત
કેન્દ્ર સરકારે કરદાતાઓને એક મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. અગાઉ, છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી તેને લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 ...
ટેક્સપેયર્સ માટે મહત્વના સમાચાર: CBDTએ કર્યું મોટું એલાન, જાણીને ખુશ થઇ જશો
ITR-U નો હેતુ ટેક્સ પેયર્સને જૂની ટેક્સ ફાઇલિંગમાં થયેલી કોઈપણ ભૂલોને સુધારવાની તક આપવાનો છે. આ નિયમ કર નિયમોનું પાલન સરળ બનાવવામાં અને ભૂલો સુધારવામાં મદદ કરશે. પરંતુ તેનો ઉપયોગ કર ઘટાડવા કે ર?...
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું
એક સરળ અને સમજણભર્યો સંક્ષિપ્ત પુસ્તિકા-ધોરણનો લેખ તૈયાર કર્યો છે, જે સામાન્ય લોકો માટે ઉપયોગી છે અને તેને વિવિધ મીડિયા ફોર્મેટમાં પણ રૂપાંતરિત કરી શકાય: આવકવેરા રિટર્ન (ITR) શું છે અને કેમ ફ?...
સરકારે ITR ફાઇલ કરવાની સમય મર્યાદા વધારી, હવે આ તારીખ સુધી ભરી શકાશે ઈન્કમ ટેક્સ રિટર્ન
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કોર્પોરેટ્સ માટે એસેસમેન્ટ વર્ષ (AY) 2024-25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. જો સરકારે ડેડલાઇન ન વધારી હોત, તો વેપારી વર્ગને બિઝ?...
ભારતમાં અમીરોની સંખ્યા વધી, 50 ટકા વધ્યા કરોડપતિ, ટેક્સ ભરવામાં ગુજરાત ત્રીજા નંબરે.
આ વર્ષે ભરાયેલા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટામાં ભારતીય કરોડપતિઓને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડેટા મુજબ ભારતમાં અમીરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડેટા મુજબ દેશમાં એક કરોડ ?...
આધાર નંબરથી ઈ-વેરિફાઈ કરો તમારૂ ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો સમગ્ર પ્રોસેસ
જો તમે આવકવેરા રિટર્ન ફાઈલ (ITR) કર્યા પછી 120 દિવસની અંદર તમારું ITR વેરિફાઈ નથી તો તે સંપૂર્ણપણે અમાન્ય માનવામાં આવશે. આધાર કાર્ડ ધારકો તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક રીતે તેમના આવકવ...