SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિ?...
ટેસ્લા ભારતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર એપ્રિલમાં લોન્ચ કરી શકે, કિંમત હશે માત્ર આટલી
ભારતમાં ટેસ્લા કંપનીનું આગમન થવા જઈ રહ્યા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટેસ્લાની એન્ટ્રી આ વર્ષે એપ્રિલ 2025 માં થશે. અત્યાર સુધી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જો ટેસ્લા ભારતમાં આવશે ત?...
ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન, સરકારે વેક્સિનેશન માટે કરી જાહેરાત
કેન્સર એટલો ખતરનાક અને ગંભીર રોગ છે કે, જો કોઈને આ રોગ થાય છે, તો માત્ર દર્દીને જ નહીં પરંતુ પરિવારને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ તમે જાણો છો, દર વર્ષે લાખો લોકો કેન્સર જેવી ગંભીર બીમ?...
જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર હશે, કલમ 370થી લઈને રામ મંદિર સાથે છે સંબંધ
જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, ભારતની ચૂંટણી વ્યવસ્થા માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર સાબિત થઈ શકે છે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે અને 2024-25માં થનારા મહત્?...
‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત અનેક રીતે યાદગાર રહી. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો થયા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની વ?...
તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો
સોનગઢ નગરપાલિકાની સાત વોર્ડની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.. તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નિઝરની સાલે અને કુકરમુંડા ની ફૂલવાડી બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહે?...
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્...
મહેમદાવાદમાં ભાજપે આજે 18 બેઠકો ઉપર વિજય મેળવીને ભાજપનો ધ્વજ સતત લહેરાતો રાખ્યો
મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત તથા સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપે 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.જેમાં ગણતરી પૂર્વે જ ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.જ્યારે આજે 15 બેઠકો ઉપર ભાજપે ...
કઠલાલ તાલુકાની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકા પંચાયત કુલ 24 સીટ અનારા સંગીતાબેન કાળાભાઈ પરમાર બીજેપી 2558, પારુલ બેન સંજયભાઈ પરમાર કોંગ્રેસ 1780 બીજેપી જીત ઘોઘાવાડા કોકીલાબેન અજીતભાઈ પરમાર બીજેપી1405, મુન્નીબેન નરેન્દ્રસિંહ બા...
સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં 'માનસ કોટેશ્વર' રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધર...