ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ
ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ?...
INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત
ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવ...