ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
રામનવમી પર અયોધ્યામાં દિવ્ય ‘સૂર્યતિલક’: રામલલાના લલાટ પર ચમક્યાં સૂર્યકિરણો, લાખો ભક્તો સાક્ષી
રામનવમીના પવિત્ર અવસરે આજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ભવ્ય ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું...