ભારતની નવી વૈશ્વિક વ્યૂહરચના : ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિયા સાથે કરારો દ્વારા ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ને મજબૂતી
બદલાતા વૈશ્વિક સમીકરણો અને મહાસત્તાઓ વચ્ચે વધતી જતી ભૂરાજકીય ખેંચતાણ વચ્ચે ભારતે એક સંતુલિત અને અત્યંત વ્યૂહાત્મક વિદેશ નીતિ અપનાવી છે. તાજેતરમાં ભારતે ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને રશિ...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દેશોની મુલાકાતે રવાના, સૈન્ય અને સમુદ્રી સહકાર પર ફોકસ
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવો, સૈન્ય સહકા?...