સાળંગપુર : હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી
સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડત...