નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિ?...
શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ
નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન ક?...
આણંદના ભાલેજ ગામમાં ટ્રાફિકના વિષયને લઈને અસામાજિક તત્વોના ટોળાએ પોલીસ સ્ટેશન બાનમાં લેતા ચકચાર
ભાલેજ ગામ છેલ્લા એક મહિનામાં બે વાર ગેરકાયદેસર ગોવંશ કતલની પ્રવૃત્તિમાં સમાચાર પત્રોમાં છવાયેલું રહેલું છે અને હવે તો બદઈરાદાથી પોલીસ સ્ટેશનને બાનમાં લેતા હદ થઈ ગઈ. ભાલેજમાં ગઈકાલે એવી ઘ?...
આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા ઢોર ડબ્બામાં ગોવંશની દયનીય હાલત
આણંદ જિલ્લામાં એક તરફ ગોવંશ ની ચિંતા કર્યા LCB દ્વારા ભાલેજમાં ઉપરાછાપરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ રસ્તે રઝળતા ગોવંશ બાબતે આણંદ મહાનગરપાલિકા દ્વારા બિલકુ?...
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની રજત જયંતિ ઉપલક્ષમાં યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યું છે રજત જયંતિ વર્ષ. આ પેટે લાયન્સ ક્લબ ઉમરેઠના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા પચીસ દિવસ રોજ કઈક ને કઈક સેવાકાર્ય કરવાનું નક્ક?...
AI એજ્યુકેશનમાં નવી ક્રાંતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ભારતને વૈશ્વિક AI હબ બનાવશે
સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશન માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાની જાહેરાત કરી છે. સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટરનો ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એજ્યુકેશનમાં AI આધારિત નવીનતા ...
ભારતની પ્રથમ વેજિટેરિયન ટ્રેન, જેને મળ્યું છે’સાત્વિક પ્રમાણપત્ર’, નોનવેજ લાવવા પર પ્રતિબંધ
ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, લોકો ઘણીવાર ટ્રેનના ખોરાકથી ખુશ નથી હોતા. કેટલાક લોકો કહે છે કે, ખોરાક યોગ્ય નથી. એમાંય શાકાહારી અને માંસાહારી ખોરાક અલગથી રાંધવામાં આવતું નથી. પરંતુ હવે ?...
વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો
થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે ...
ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, ભારત અને ચીન વચ્ચે સંમતિ
દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ચીને 2020થી બંધ કરાયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વા...
31 જાન્યુઆરીથી થશે બજેટ સત્રની શરૂઆત,રાષ્ટ્રપતિ મુર્મુ સંસદના બંને ગૃહોને સંબોધશે
ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. 31મી જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સ?...