ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો
સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દર?...
નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી
નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્?...
દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત બગડતાં સમગ્ર વિસ્તારમાં અફરાત?...
રાજકોટ સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો: યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ, 2500 કરોડના ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ
રાજકોટ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં Yes Bank સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં મૌલિક રામજ...
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખ...
પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે તેમ મહિમા ગાયો. ગોહિલવાડના પાલિતાણા પાસે કૈલા...
Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 ...
નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેર...
અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો સ્ટંટ: સીજી રોડ પર નકલી અકસ્માત સર્જી ટ્રાફિક જામ, પોલીસની કાર્યવાહી
અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થવા માટે ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવતા ખતરનાક સ્ટંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારના સીજી રોડ પર એક ઇન્ફ્લુએન્સરે બ્રાંડ પ્રમો...
સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો – મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્...