સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતના સુમિત અંતિલે ઈતિહાસ રચ્યો હતો. સુમિતે એશિયન પેરા ગેમ્સન...
NCERT પુસ્તકમાં INDIAનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે, સમિતિએ સર્વાનુમતે લીધો નિર્ણય
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને 'ભારત' કરવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રી?...
ભારત ચીન, યુરોપ અને જાપાન જેવા દેશને પાછળ છોડીને બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પહેલા કોરોના મહામારી, પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ. આ બધા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને કારણે આગામી વર્...
30 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ, શરદપૂનમના દિવસે લાગશે ચંદ્રગ્રહણ
વર્ષ 2023નું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 એટલે કે શરદપૂનમના દિવસે છે. ધાર્મિક દ્રષ્ટિથી ચંદ્રગ્રહણને ખુબ જ ખાસ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણની અસર લોકોના જીવન પર પણ પડે છે. વ્યક્તિઓ પર તેનો શુભ ?...
લોકસભા ચૂંટણીને કારણે ભારતમાં નહીં યોજાય IPL 2024ની સિઝન? ચેરમેને આપી મોટી અપડેટ
: ભારતીય ક્રિકેટની સાથે સાથે રાજનીતિ માટે પણ વર્ષ 2024 ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. IPLની સાથે લોકસભાની ચુંટણી પણ થવા જઈ રહી છે. IPL 2024 અને લોકસભા ચુંટણી, બંનેનો સમય લગભગ સમાન છે. એપ્રિલ અને મેં મહિનામ...
૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સ્કૂલવાન સંચાલકને 20 વર્ષની સજા ફટકારાઇ
ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન નાસંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવ...
અંબાજી મંદિરને 111 ગ્રામ સોનુ અને 1111 ગ્રામ ચાંદીની લગડી ભક્ત દ્વારા ભેટ ધરાવી
અંબાજી મંદિરને ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ અવારનવાર અર્પણ કરવામાં આવતી હોય છે. હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ ધરતા હોય છે. મહિલા ભક્તે સોના અને ચાંદી?...
‘કોઈપણ વિવાદને શાંતિપૂર્વક ઉકેલી નથી રહ્યું UN’, ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે UNSCને ઘેર્યું
આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ...
ભારતે લાખો જિંદગીમાં સર્જ્યો વિનાશ’, રાજદૂતોને પરત બોલાવ્યા બાદ ટ્રૂડોએ ઝેર ઓક્યુ
ભારતમાંથી 41 રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ર...
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા ?...