બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
ભારતમાં 6G ની તૈયારીઓ શરૂ, કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું ક્યારે લૉન્ચ થશે સર્વિસ
ટેકનોલૉજીમાં સતત અપડેટ આવતુ રહે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટની દુનિયા સૌથી વધુ ઝડપથી ડેવલપ કરી રહી છે, આ કડીમાં 5G પછી હવે ભારતમાં 6G સેવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વિશ્વભરના ઘણા દેશો હજુ સુધી 5G ...
અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? સુનીતા વિલિયમ્સનો આ જવાબ તમારા હૃદયને સ્પર્શી જશે
ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર?...
જ્યાં સેવા ત્યાં સંઘના સ્વયંસેવકો.. RSS એ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે. સેવા મૂલ્યો અને સાધના સ્વયંસેવ?...
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તૈનાત
જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છ?...
ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વિટર' ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને 'X' કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ?...
મ્યાનમારમાં તબાહી વચ્ચે, ભારતે મદદનો હાથ લંબાવ્યો, 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર (Myanmar) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) માં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના (IAF) C-130J ...
મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો
મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3...
ગુવાહાટીમાં નક્કી થશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, કોહલી અને જાડેજા અંગે પણ લેવાશે મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા 29 માર્ચે ગુવાહાટીમાં એક બેઠક યોજશે, જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઈન્ડિયાન...
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારત સરકારે આ અહેવાલ ફગાવ્યો છે. ભારતે USCIRFએ કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું છે કે આ સંસ...