સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવ?...
પોરબંદર : AAPના ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ, બગવદર પોલીસે તપાસ શરૂ કરી
પોરબંદર જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે બગવદર પોલીસ મથકે ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર ગુ?...
ગરુડેશ્વર ડિમોલિશન : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અધિકારીઓના બંગલા પર બુલડોઝર કાર્યવાહી
વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. સરકારી પ્લોટ મ?...
ગુજરાત વરસાદની આગાહી : 3 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં 2થી 4 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી જોવા મળી રહી હોય, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્...
અમેરિકા-ઈરાન તણાવ : હુમલા રોકવા ફરી સહમતી, 30 જૂને દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પર મહત્વપૂર્ણ વાતચીત
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યા બાદ હવે બંને દેશો હુમલા રોકવા અને રાજદ્વારી વાતચીત ફરી શરૂ કરવા સહમત થયા છે. અહેવાલો મુજબ બંને પક્ષો મંગળવારે, 30 જૂન, કતારની રાજધાની દોહામાં બેઠક ક?...
અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...
અમદાવાદ-ગાંધીનગરના 25 એન્ટ્રી પોઈન્ટ બનશે હરિયાળા, અમિત શાહની સૂચનાથી 6000 વૃક્ષો વાવવાની તૈયારી
અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો હવે માત્ર સામાન્ય રસ્તા નહીં રહે, પરંતુ હરિયાળી અને ફૂલોના રંગોથી ઓળખાતા આકર્ષક પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમ?...
ગુજરાતના 14 શહેરોમાં ‘ભારત ટેક્સી’નો પ્રારંભ, ઝીરો કમિશન અને નો સર્જ પ્રાઇસિંગથી કેબ માર્કેટમાં નવી ક્રાંતિ
દેશના એપ આધારિત ટેક્સી અને કેબ માર્કેટમાં અત્યાર સુધી ખાનગી કંપનીઓનું વર્ચસ્વ રહ્યું છે. ડ્રાઇવરો પાસેથી 20થી 30 ટકા સુધી કમિશન કાપવા, રાઈડ કેન્સલેશન, સર્જ પ્રાઇસિંગ અને એકતરફી રીતે રજિસ્ટ્ર?...
રાજકોટના ભક્તિનગર-કોઠારિયા વિસ્તારમાં અશાંતધારો વધુ 5 વર્ષ લંબાયો, 30 સોસાયટીઓના રહિશોમાં રાહત
રાજકોટના ભક્તિનગર અને કોઠારિયા વિસ્તારની અંદાજે 30 રહેણાંક સોસાયટીઓમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ એટલે કે અશાંતધારો વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ સ્થાનિક ર?...
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂ...