પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર ભારતે બતાવી તાકાત, રાફેલ,, જગુઆરે ભરી ઉડાણ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સ્થિત ગંગા એક્સપ્રેસવેનો 3.5 કિમી લાંબો રનવે આજે ઈન્ડિયન એરફોર્સ માટે યુદ્ધભૂમિ જેવો બની ગયો છે. રાફેલ, મિરાજ-2000 અને જગુઆર જેવા લડાકુ વિમાનો દિવસ દરમિયાન ઉડાન ભર?...
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ, 1100 કરોડના હથિયાર આપશે US
યુએસએ ભારત અને પાકિસ્તાન સાથે પહેલગામ હુમલા પછી વાત કર્યા બાદ અમેરિકાએ ભારત સાથે એક મોટા લશ્કરી કરારને મંજૂરી આપી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) ?...
એપ્રિલમાં GST કલેક્શન 12.6% વધીને 2.37 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું
ગયા મહિને GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું. સરકારે ગુરુવારે તેના આંકડા જાહેર કર્યા છે. જીએસટી કલેક્શનનો દર 12.6 ટકા નોંધાયો હતો, જે 17 મહિનામાં સૌથી વધુ છે. સમાચાર અ...
ટૂંક સમયમાં ભારતમાં આ સ્થળે ખુલશે યુનિવર્સલ સ્ટુડિયો એમ્યુઝમેન્ટ પાર્ક, જાણો કેવી હશે સુવિધા
વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક ઓપરેટરોમાંના એક, યુનિવર્સલ સ્ટુડિયો, ભારતમાં તેનો પ્રથમ મનોરંજન પાર્ક શરૂ કરવા માટે ભારતી રિયલ એસ્ટેટ સાથે વાટાઘાટો કરી રહી છે. સુનીલ મિત્તલના ભારતી એન્ટરપ્ર...
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનામાં વધુ સમૃદ્ધ બની રહ્યા છે. અને તેઓ આ લોકોની તુલનામાં સારું જીવન જીવે છે. 22 દેશોના બે લાખથી વધુ લોકો પર કરવામાં કરવામાં આવેલા અભ્યાસમાં આ ખુલ...
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્?...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાણચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપ...
અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
રાજપીપલાના વિજ્ઞાન લેખક દીપક જગતાપને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025″થી સન્માનિત
નર્મદા જિલ્લાના પ્રખ્યાત વિજ્ઞાન લેખક, સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપને ગાંધીનગર ખાતે 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં "પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025"થી ...
ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિય...