ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...
ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકવાદીઓની અટક કરવા માટે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક?...
ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો ત?...