મણિપુરની સ્થિતિ પર સેનાનું ટ્વિટ, કહ્યું મહિલાઓ જાણી જોઈને રસ્તો રોકી રહી છે, શાંતિ રાખવા અપીલ
દેશના પૂર્વી ભાગ મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી હિંસા ભડકી રહી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ઉગ્રવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે ભારતીય સેનાએ આ અંગે ટ્વીટ કર...
કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છ?...