વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું, સૈનિકોએ સિયાચીનમાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આજે ભારતીય સૈનિકોએ સિયાચીન ગ્લેશિયર પર 77મા સ્વાતંત્રતા દિવસની ઉજણવી કરતા રાષ્ટ્રધ્વજ ફરકાવ...
ભારતનો મોટો નિર્ણય, અગ્નિવીર સ્કીમ હેઠળ નેપાળઓની સેનામાં ભરતી નહીં કરાય.
નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે પણ ભારતની અગ્નિવીર સ્કીમનો નેપાળ વિરોધ કરી રહ્યુ હતુ અને તેવામાં ભારતે આ નિર્ણય લીધા બાદ નેપાળમાં હલચલ મચવી સ્વાભાવિક છે. ...
મણિપુરની સ્થિતિ પર સેનાનું ટ્વિટ, કહ્યું મહિલાઓ જાણી જોઈને રસ્તો રોકી રહી છે, શાંતિ રાખવા અપીલ
દેશના પૂર્વી ભાગ મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી હિંસા ભડકી રહી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ઉગ્રવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે ભારતીય સેનાએ આ અંગે ટ્વીટ કર...
કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છ?...