ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
ભારત પહોંચતા જ ઈમોશનલ થઈ મુસ્લિમ મહિલા, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે. આ દરમિયાન, ભારત ઈરાનથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી રહ્યું છે. ભાર?...
‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બ?...
ઈરાનમાંથી ભારતીય નાગરીકોને બહાર કાઢવા શરુ કરવામાં આવ્યું Operation Sindhu
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. બંને દેશો મિસાઇલો દ્વારા એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આનાથી બંને પક્ષોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે, ઇઝરાયલ કરતાં ઇરાનમાં વધુ જાનમાલનું નુકસાન ?...
ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 'બધા ભારતીયો સુરક્ષિત છે. ભારતીય દૂતાવાસ ત્યાંની પરિસ્થિત?...
વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસ?...
UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...
ભારતે ફરીથી માલદીવ માટે ખોલી તિજોરી, કરોડો ડોલરના ટ્રેઝરી બિલનું કર્યું રોલ ઓવર
માલદીવમાં ભારતીય હાઈ કમિશને ગુરુવારે જાહેરાત કરી હતી કે માલદીવ સરકારની વિનંતી પર ભારતે બીજા એક વર્ષ માટે US$50 મિલિયનથી વધુ ટ્રેઝરી બિલ મોકલ્યા છે. 13 મેના રોજ US$50 મિલિયન ટ્રેઝરી બિલના પ્રથમ રોલઓ?...
હવે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ શેન્ગેન વિઝા મળશે, 29 દેશોમાં હરીફરી શકાશે
યુરોપિયન યુનિયને ભારતીયો માટે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા મલ્ટીપલ એન્ટ્રી શેન્ગેન વિઝા માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ વિઝા ધરાવતા લોકો યુરોના 29 દેશનો પ્રવાસ કરી શકે છે. હાલના શેન્ગેન વિઝાન...