પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિચારને ગુજરાતના મ્યુઝિયમ્સ આપી રહ્યા છે નવી ઓળખ
દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝ...
અધિક માસ 2026 : વૈજ્ઞાનિક ગણિતથી ધાર્મિક મહત્ત્વ સુધી – જાણો પુરુષોત્તમ માસનું રહસ્ય
ભારતીય પંચાંગ માત્ર તહેવારોની તારીખો નક્કી કરવાની પદ્ધતિ નથી, પરંતુ તે સમય, ઋતુચક્ર અને આકાશીય ગતિઓને સમજવાનો હજારો વર્ષ જૂનો પ્રયાસ પણ છે. આજે વિશ્વભરમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થાય છ...
સનાતન સંસ્કારો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ!
વડોદરા ભારતીય સંસ્કૃતિમાં મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ સમાજને સંસ્કાર આપતા કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે સનાતન સંસ્થા અને મંદિર મહાસંઘ દ્વારા 9 થી 15 વર?...
જૈન પરંપરાની તપસ્યા સમાજમાં સેવા અને સર્જનને પ્રેરિત કરે છે : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટ પ?...
વડોદરાના આંગણે પ.પૂ. મહંત સ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો
અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી માનનીય મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા. ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ – આદિવાસી વિસ્તારો માટે પ. ?...
સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ
કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાબોધન વર્ગમાં સહભાગી થનારા સમસ્ત નાગરિકોને સંસ્કૃત ભાષાના મહત્વ જણાવતા કહ્યું કે સંસ્ક?...
ઔરંગઝેબપુર હવે શિવાજી નગર; ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા, CM ધામીએ મંજૂરી આપી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામો બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ નામકરણ લોકોની ભાવના અ...
ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે
પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને ?...
મહાકુંભમાં રોજ 1 લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ આપશે ગુજરાતી ઉદ્યોગપતિ, 2500 સેવાધારી ટુકડી તૈયાર
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025 માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં અનેક ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ યોગદાન આ?...
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...