રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ, પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics (BISAG) ના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને પ્રાથમિકતા, શિવરાજ સિંહ ચૌહાણનો દાવો
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર હંમેશા ખેડૂત હિતને કેન્દ્રમાં ?...
ત્રીજી વખત વડાપ્રધાન બનતાં જ મોદીએ લીધો પ્રથમ નિર્ણય, 9.3 કરોડ ખેડૂતોને મળશે ફાયદો
સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્ર?...
દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી
હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે અને દિવાળી પહેલા ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે ખેડૂતોને ખાતર પર મળતી સબસિડીને મંજૂરી આપી છે. આનાથી દેશના અંદાજે 12 કરોડ ખેડૂતો?...