બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યાને અવગણી ન શકાય, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસને કડક ઝાટકણી
ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્?...
ભારતની રાષ્ટ્રીય ભાષા અંગે સ્પેનમાં શું બોલ્યા સાંસદ કનિમોઝી? વાયરલ થયું નિવેદન
ઓપરેશન સિંદૂરના પ્રચાર અને પાકિસ્તાનની મેલી મુરાદને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડવા માટે ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનને જુદાજુદા દેશોમાં મોકલવામાં આવ્યું છે. જેમાં દરેક પાટીના નેતાઓનો ?...
મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર
સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ને 60 વર્ષની ઉંમરના લોકો કે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરવાળા કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. નાણા મંત્રાલયના ઈકોનોમિક એ?...
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી, સરકારે આપી મોટી ભેટ, દરેકને મળશે આટલું બોનસ
નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી આપી છે. સરકારે માટે ગૈર ઉત્પાદકતાથી જોડાયેલ બોનસ એટલે કે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ સાથે જોડાયેલ બોનસ (એડહોક બોનસ)ને મંજૂરી આપી દીધી ?...