વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈકમિશન મોહમ્મદ રિયાઝને તાત્કાલિક દિલ્હી સમન કર્યા
બાંગ્લાદેશમાં વચગાળાની મુહમ્મદ યુનુસ સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નોંધપાત્ર તણાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશના કેટલાક નેતાઓ ભારત વિરોધી અને ?...
ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકાર સંપૂર્ણ સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ સ્થા...
પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો
જો તમારી પાસે પાસપોર્ટ ન હોય અને તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે અમે તમને આ વિશે માહિતી આપવાના છીએ. હકીકતમાં, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પ?...
કિર્ગિસ્તાનમાં હિંસા, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા, ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઈઝરી
મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છે. ખરેખર તો કિર્ગિસ્તાનથી સમાચાર આવ્યા છે કે ત્યાંના સ્થાનિક લોકોએ ત્રણ પાકિસ?...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે કંટ્રોલ રૂમ બનાવ્યો
ઇઝરાયલ હમાસ યુદ્ધને આજે છઠ્ઠો દિવસ થયો છે. ઈઝરાયલની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. જો કે યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં ફસાયેલા લોકો માટે ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે રાહતના સમાચાર જાહેર કર્યા છે. ઈઝ...