સુરોની મલિકા આશા ભોંસલેનું નિધન : સંગીત જગતમાં શોકની લહેર, સાદગી ભરેલી અંતિમ વિદાયે ભીનાં કર્યા દિલ
ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. સુરીલી અવાજથી દાયકાઓ સુધી કરોડો દિલોમાં રાજ કરનાર આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમા?...
લેજેન્ડરી ગાયિકા આશા ભોંસલેનું નિધન : ‘અભી ના જાઓ છોડકર’નો અમર અવાજ સદાકાળ માટે મૌન
બોલિવુડના સૌથી મોહક અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે હિન્દી ફિલ્મ સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો માનવામાં આવી રહ્યો છે. મળતી ?...
ચેન્નાઈમાં PM મોદી અને સંગીતકાર રમેશ વિનાયકમની મુલાકાત, ‘ગમક બોક્સ’ની કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ચેન્નાઈમાં થયેલી એક ખાસ મુલાકાતને યાદ કરી. તેમણે પ્રખ્યાત સંગીતકાર રમેશ વિનાયકમ અને તેમના પરિવાર સાથે થયેલી મુલાકાતનો ઉલ?...